પ્રકાશની કઈ લાક્ષણિકતા તેના રંગને નક્કી કરે છે?

  • A
    આવૃત્તિ
  • B
    કંપવિસ્તાર
  • C
    તરંગલંબાઈ
  • D
    વેગ

Explore More

Similar Questions

વ્યતિકરણ ઉત્પન્ન કરતા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $9: 4$ છે,તો પરિણામી મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

બે સુસંબદ્ધ સ્ત્રોતો દ્વારા મેળવાયેલી વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર એ સરેરાશ તીવ્રતાના $5\%$ છે. બે સ્ત્રોતોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

પ્રકાશના બે તરંગોની તીવ્રતા $I$ અને $4I$ છે. વ્યતિકરણ પછી પરિણામી તરંગની મહત્તમ તીવ્રતા કેટલી હશે ($I$ માં)?

એક વ્યતિકરણના પ્રયોગમાં સુસંબદ્ધ તરંગોના કંપવિસ્તારનો ગુણોત્તર $\frac{a_1}{a_2} = \frac{1}{3}$ છે. તો શલાકાઓની મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

$25 : 4$ ના ગુણોત્તરમાં તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ ઉત્પન્ન કરે છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo