જ્યારે એક ધાતુના તારના છેડાઓ વચ્ચે અચળ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તો આ તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા બમણી હશે તો.....

  • A

    તારની લંબાઈ અને ત્રિજ્યા બંને અડધી છે.

  • B

    તારની લંબાઈ અને ત્રિજ્યા બંને બમણી છે.

  • C

    તારની ત્રિજ્યા બમણી છે.

  • D

    તારની લંબાઈ બમણી છે.

Similar Questions

બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોઘનો ગુણોત્તર $1:2$ છે. તેમને શ્નેણીમાં જોડતાં વ્યય થતાં પાવરનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIPMT 1997]

બે ઇલેક્ટ્રિક બલ્બો કે જેનું અવરોધનો ગુણોતર $1:2$ છે. તેમને અચળ વૉલ્ટેજ ઉદગમ સાથે સમાંતર જોડેલ છે. તેમનામાં થતો પાવર વ્યયનો ગુણોતર કેટલો હોય શકે?

ગરમ ટંગસ્ટનના ફિલામેન્ટનો અવરોધ ઠંડા ટંગસ્ટનના ફિલામેન્ટના અવરોધ કરતાં $10$ ગણો છે.તો જ્યારે $100\, W$ અને $200\, V$ નો બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ $\Omega $ માં કેટલો હશે?

  • [AIEEE 2005]

$100\, W$ ના ચાર બલ્બ $B_1 , B_2, B_3$ અને $B_4$ ને $220\, V$ ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન $A$ માં કેટલા ................. $A$ મળશે?

  • [JEE MAIN 2014]

વિધાન $-1 :$ સ્વિચ $ON$ કરતી વખતે બલ્બ ફ્યુજ થવાની શક્યતા મહત્તમ હોય.

વિધાન $-2 : $ જ્યારે બલ્બ બંધ હોય ત્યારે તેનો અવરોધ બલ્બ ચાલુ ત્યારના અવરોધ કરતાં ઘણો નાનો હોય છે.

  • [AIEEE 2012]