પ્રિઝમનો પ્રિઝમ કોણ $40^{\circ}$ છે. પ્રકાશનું કિરણ $38^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને ન્યૂનત્તમ વિચલન અનુભવે છે. તો ન્યૂનત્તમ વિચલન કોણ ........$^{\circ}$ થશે.

  • A
    $40$
  • B
    $38$
  • C
    $36$
  • D
    $32$

Explore More

Similar Questions

એક પ્રિઝમનો વક્રીભૂત કોણ '$A$' છે. પ્રિઝમની બીજી વક્રીભૂત સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ વક્રીભૂત સપાટી પર '$2A$' ના આપાતકોણે આપાત થતું પ્રકાશનું કિરણ બીજી સપાટી પર પહોંચે છે અને ચાંદીવાળી સપાટી પર પરાવર્તનને કારણે તે જ માર્ગે પાછું ફરે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

આકૃતિમાં કાચનું એક ત્રિકોણીય પ્રિઝમ દર્શાવેલ છે. જો $\theta = 45^o$ હોય,તો એક સપાટી પર લંબરૂપે આપાત થતું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ સમબાજુ કાચના પ્રિઝમમાંથી એવી રીતે પસાર થાય છે કે આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો છે અને આ દરેક ખૂણા પ્રિઝમના ખૂણાના $\frac{3}{4}$ જેટલા છે. વિચલનકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

પીળા પ્રકાશનું પ્રિઝમ દ્વારા વક્રીભવન થાય છે જે લઘુત્તમ વિચલન ઉત્પન્ન કરે છે. જો $i_1$ અને $i_2$ એ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ દર્શાવતા હોય,તો ..........

એક પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ છે અને પ્રિઝમનો ખૂણો $30^{\circ}$ છે. પ્રિઝમની બે વક્રીભવનકારક સપાટીઓમાંથી એકને અંદરની તરફથી સિલ્વર કોટિંગ કરીને અરીસો બનાવવામાં આવે છે. બીજી સપાટીમાંથી પ્રિઝમમાં પ્રવેશતું એકરંગી પ્રકાશનું કિરણ (સિલ્વર કરેલી સપાટી પરથી પરાવર્તન પામ્યા પછી) તેના માર્ગે પાછું ફરે તે માટે પ્રિઝમ પર તેનો આપાતકોણ કેટલો હોવો જોઈએ ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo