બે સમતલ અરીસાઓ $A$ અને $B$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર રાખવામાં આવ્યા છે. પ્રકાશનું કિરણ અરીસા $A$ પરના એક બિંદુ પર $30^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. આપાત સમતલ એ આકૃતિના સમતલને સમાંતર છે. કિરણ નિર્ગમન પામે તે પહેલાં મહત્તમ કેટલી વખત પરાવર્તન (પ્રથમ પરાવર્તનને ગણતા) પામશે?

  • A
    $28$
  • B
    $30$
  • C
    $32$
  • D
    $34$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ જેની ત્રિજ્યા અનુક્રમે $r$ અને $nr$ છે,તે એક સમાન તારમાંથી બનાવવામાં આવી છે. $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

એક સીધી રેખા $x$-અક્ષ સાથે $135^\circ$ નો ખૂણો બનાવે છે અને ઉગમબિંદુથી $-5$ ના અંતરે $y$-અક્ષને છેદે છે. રેખાનું સમીકરણ શું છે?

દવા પેરાસીટામોલનું સાચું બંધારણ કયું છે?

નીચેનામાંથી કયા પદાર્થનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હશે?

એક તારને $20\,kg$ વજનનો લોડ લગાવીને તોડી શકાય છે. બમણા વ્યાસવાળા તારને તોડવા માટે જરૂરી બળ ......... $kg\,wt$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo