$\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા કાચના લંબચોરસ સ્લેબમાં પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના આપાતકોણે પ્રવેશે છે. તે સ્લેબમાં $5 \, cm$ અંતર કાપીને બહાર નીકળે છે. આપાત અને નિર્ગમન કિરણ વચ્ચેનું લંબ અંતર કેટલું હશે?

  • A
    $5\sqrt{3} \, cm$
  • B
    $\frac{5}{2} \, cm$
  • C
    $5 \sqrt{\frac{3}{2}} \, cm$
  • D
    $5 \, cm$

Explore More

Similar Questions

એક બીકરમાં $h_1$ ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર $h_2$ ઊંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. કુલ ઊંચાઈ $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી જોતાં બીકરના તળિયામાં કેટલું આભાસી સ્થાનાંતર (shift) થશે?

એક માઇક્રોસ્કોપને ડોલના તળિયે રહેલી વસ્તુ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો ડોલમાં $\mu = \frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે,તો વસ્તુને ફરીથી કેન્દ્રિત કરવા માટે માઇક્રોસ્કોપને $30\,cm$ ઉપર ખસેડવું પડે છે. ડોલમાં રહેલા પ્રવાહીની ઊંચાઈ $..........\,cm$ છે.

એક પ્રકાશ તરંગ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબ પર લંબરૂપે આપાત થાય છે. જો $4\%$ પ્રકાશ પરાવર્તિત થાય અને આપાત પ્રકાશના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $30\, V/m$ હોય,તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટે વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર .......$ V/m$ હશે.

પાર્શ્વ સ્થાનાંતર (Lateral shift) એટલે શું?

એક કાચના બીકરમાં $5 \,cm$ સુધી પાણી ભરેલું છે. તેને $2 \,cm$ જાડી કાચની સ્લેબ પર રાખવામાં આવ્યું છે. જ્યારે કાચની સ્લેબના તળિયે રહેલા સિક્કાને બીકરની ઉપરથી લંબરૂપે જોવામાં આવે છે,ત્યારે પાણીની સપાટીથી તેની આભાસી ઊંડાઈ $d \,cm$ છે. $d$ નું મૂલ્ય ........ $cm$ ની નજીક છે (પાણી અને કાચના વક્રીભવનાંક અનુક્રમે $1.33$ અને $1.5$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo