જો એક અવલોકનકાર સ્થિર સમતલ અરીસાથી $6 \, m/s$ ની ઝડપે દૂર જઈ રહ્યો હોય,તો અવલોકનકારની સાપેક્ષે પ્રતિબિંબની ઝડપ ..... $m/s$ થશે.

  • A
    $6$
  • B
    $-6$
  • C
    $12$
  • D
    $3$

Explore More

Similar Questions

$12 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એક પ્રકાશિત બિંદુવત વસ્તુ અરીસા તરફ ગતિ કરી રહી છે. જ્યારે તેનું અરીસાથી અંતર $20 \ cm$ હોય,ત્યારે તેનો વેગ $4 \ cm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ $cm/s$ માં કેટલો હશે?

Difficult
View Solution

એક સમતલ અરીસો $x$-અક્ષ પર મૂકવામાં આવ્યો છે જે ઋણ $y$-અક્ષ તરફ મુખ ધરાવે છે. અરીસો સ્થિર છે. એક બિંદુવત પદાર્થ $3\hat{i} + 4\hat{j}$ ના વેગથી સમતલ અરીસાની સામે ગતિ કરી રહ્યો છે. પદાર્થની સાપેક્ષમાં પ્રતિબિંબનો સાપેક્ષ વેગ શોધો.

$20\, cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $1.5\, cm$ અંતરે મુખ્ય અક્ષ પર રહેલા બિંદુવત પદાર્થનો વેગ મુખ્ય અક્ષને લંબ $2\, mm/s$ છે. તે ક્ષણે પ્રતિબિંબનો વેગ .....$mm/s$ હશે.

Difficult
View Solution

એક બિંદુવત પદાર્થ $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવ તરફ તેની અક્ષ પર નીચે દર્શાવ્યા મુજબ સમાન ગતિથી ગતિ કરી રહ્યો છે. પદાર્થની ઝડપ $1 \ ms^{-1}$ છે. $t=0$ સમયે,અરીસાથી પદાર્થનું અંતર $50 \ cm$ છે. $t=0$ અને $t=0.25 \ s$ સમયગાળા વચ્ચે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો સરેરાશ વેગ કેટલો હશે?

જો એક પ્રકાશિત બિંદુવત પદાર્થ $v_0$ ઝડપથી ગોલીય અરીસાની અક્ષ પર ગતિ કરતો હોય,તો તેના પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? (આપેલ છે: $r =$ વક્રતા ત્રિજ્યા,$u =$ પદાર્થનું અંતર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo