બે સમતલ અરીસા એકબીજા સાથે $45^{\circ}$ ના ખૂણે રહેલા છે. જો તેમની વચ્ચે કોઈ પદાર્થ મૂકવામાં આવે,તો કેટલા પ્રતિબિંબ રચાશે?

  • A
    $5$
  • B
    $9$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

આ દરેક આકૃતિઓ એક જ સમતલ અરીસા પર એક જ બિંદુએથી પરાવર્તિત થતા બે અલગ-અલગ કિરણો દર્શાવે છે. નીચેનામાંથી કયું સાચું છે?

બે સમતલ અરીસા એકબીજા સાથે $60^o$ ના ખૂણે નમેલા છે. એક કિરણ અરીસા $M_1$ પર $i$ ખૂણે આપાત થાય છે. અરીસા $M_1$ માંથી પરાવર્તિત કિરણ આકૃતિમાં દર્શાવેલ છે. આપાતકોણ $i$ કેટલો હશે ($^o$ માં)?

એક વસ્તુ શરૂઆતમાં સમતલ અરીસાથી $100 \; cm$ ના અંતરે છે. જો અરીસો $10 \; cm/s$ ની ઝડપે વસ્તુ તરફ ગતિ કરે,તો $6 \; s$ પછી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે ($; cm$ માં)?

જ્યારે સમતલ અરીસાને $\theta$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે પરાવર્તિત કિરણ $2\theta$ ખૂણે ફરે છે. તો પ્રતિબિંબના કદમાં શું ફેરફાર થાય છે?

બે સમતલ અરીસાઓ $72^{\circ}$ ના ખૂણે નમેલા છે. તેમની વચ્ચે મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થના પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo