અંતર્ગોળ અરીસા માટે વાસ્તવિક વસ્તુ અને તેના વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું ન્યૂનત્તમ અંતર ........... છે.

  • A
    $0$
  • B
    $f$
  • C
    $2f$
  • D
    $4f$

Explore More

Similar Questions

ગોલીય અરીસા દ્વારા પરાવર્તનથી પ્રતિબિંબ મેળવવું કેવી રીતે અનુકૂળ છે?

પ્રકાશનું એક અભિસારી કિરણપુંજ બહિર્ગોળ અરીસા પર એવી રીતે આપાત થાય છે કે તે અરીસાના ધ્રુવથી $12 \, cm$ અંતરે કેન્દ્રિત થાય છે. આભાસી વસ્તુ સાથે સંપાત થતું સમાન કદનું ઉલટું પ્રતિબિંબ રચાય છે. અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે? $(cm)$

પ્રકાશનું એક કિરણ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. તે મુખ્ય અક્ષને સમાંતર છે અને મુખ્ય અક્ષથી તેની ઊંચાઈ અરીસાની કેન્દ્રલંબાઈ જેટલી છે. બિંદુ $B$ (જ્યાં પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને છેદે છે) ના અંતરનો વક્રતા કેન્દ્રથી મુખ્ય કેન્દ્રના અંતર સાથેનો ગુણોત્તર શોધો ($AB$ એ પરાવર્તિત કિરણ છે).

$a$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રથી વાસ્તવિક વસ્તુનું અંતર $b$ છે. તો પ્રતિબિંબનું મુખ્ય કેન્દ્રથી અંતર કેટલું હશે?

$7.5 \ cm$ કદની એક વસ્તુને $25 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે $40 \ cm$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું કદ ........ $cm$ હોવું જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo