$PN$ જંકશન ડાયોડનો ઉપયોગ કરીને અર્ધ-તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ વોલ્ટેજનો એમ્પ્લિટ્યુડ $25 \ V$ અને આવૃત્તિ $50 \ Hz$ છે. કોઈ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને લોડ અવરોધ $1000 \ \Omega$ છે. ડાયોડનો ફોરવર્ડ અવરોધ $10 \ \Omega$ છે. લોડ વિદ્યુતપ્રવાહની પીક (peak),સરેરાશ (average) અને $rms$ કિંમતો અનુક્રમે શોધો.

  • A
    $24.75 \ mA, 7.88 \ mA, 12.38 \ mA$
  • B
    $20.75 \ mA, 7.15 \ mA, 11.3 \ mA$
  • C
    $24.75 \ mA, 12.3 \ mA, 12.3 \ mA$
  • D
    $20.05 \ mA, 6.88 \ mA, 10.3 \ mA$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે,ફૂલ-વેવ રેક્ટિફાયર તરીકે કાર્ય કરવા માટે: $a.c.$ ઇનપુટ .............. અને ................. ની વચ્ચે જોડવું જોઈએ અને $d.c.$ આઉટપુટ ............. અને .................. ની વચ્ચે મેળવવું જોઈએ.

જંકશન ડાયોડનો ઉપયોગ રેક્ટિફિકેશન (દિષ્ટિકરણ) માટે શા માટે થાય છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$યાદી-$II$
$(a)$ રેક્ટિફાયર$(i)$ $\text{A.C.}$ વોલ્ટેજને વધારવા કે ઘટાડવા માટે વપરાય છે
$(b)$ સ્ટેબિલાઇઝર$(ii)$ $\text{A.C.}$ વોલ્ટેજને $\text{D.C.}$ વોલ્ટેજમાં રૂપાંતરિત કરવા માટે વપરાય છે
$(c)$ ટ્રાન્સફોર્મર$(iii)$ રેક્ટિફાઇડ આઉટપુટ વોલ્ટેજમાં રહેલી રિપલ દૂર કરવા માટે વપરાય છે
$(d)$ ફિલ્ટર$(iv)$ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે વપરાય છે

જો ફુલ વેવ રેક્ટિફાયર સર્કિટ $50 \,Hz$ મેઈન્સ પર કાર્યરત હોય, તો રિપલમાં મૂળભૂત આવૃત્તિ કેટલી હશે ($\,Hz$ માં)?

આપેલ વિદ્યુત વોલ્ટેજ સિગ્નલ માટે,$dc$ મૂલ્ય......$V$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo