$P-N$ જંક્શન ડાયોડ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેક્ટિફાયર તરીકે કાર્ય કરે છે. પરિપથમાં ઉલટસુલટ પ્રવાહ $(AC)$ નો ઉદ્દગમ જોડેલ છે. અવરોધ $(R)$ માંથી વહેતો પ્રવાહ નીચે મુજબ જોઈ શકાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$D_1$ અને $D_2$ ડાયોડ ધરાવતા ફૂલ-વેવ રેક્ટિફાયરનો ઉપયોગ $50 \,Hz$ ના એસી વોલ્ટેજને રેક્ટિફાય કરવા માટે થાય છે. ડાયોડ $D_1$ એક સેકન્ડમાં .......... વખત વહન કરે છે.

આપેલ સર્કિટ અને ઇનપુટ વેવફોર્મ માટે અવરોધક (resistor) પર આઉટપુટ વેવફોર્મ દોરો.

ફુલ વેવ રેક્ટિફાયરનું આઉટપુટ સ્વરૂપ કેવું હોય છે?

$PN$ જંકશન ડાયોડનો ઉપયોગ શેના તરીકે થાય છે?

જો ઇનપુટ વોલ્ટેજની આવૃત્તિ $50 \,Hz$ હોય, જે $(a)$ હાફ-વેવ રેક્ટિફાયર અને $(b)$ ફૂલ-વેવ રેક્ટિફાયરને આપવામાં આવે છે, તો બંને કિસ્સામાં આઉટપુટ આવૃત્તિ અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo