$N-P-N$ ટ્રાન્ઝિસ્ટરમાં પ્રવાહનું વહન ક્યારે થાય છે?

  • A
    જ્યારે કલેક્ટર અને ઍમિટર બેઝની સાપેક્ષે ધન હોય.
  • B
    જ્યારે કલેક્ટર ધન અને ઍમિટર બેઝની સાપેક્ષે ઋણ હોય.
  • C
    જ્યારે કલેક્ટર ધન હોય અને બેઝ તથા ઍમિટર સમાન પોટેન્શિયલ પર હોય.
  • D
    જ્યારે કલેક્ટર અને ઍમિટર બંને બેઝની સાપેક્ષે ઋણ હોય.

Explore More

Similar Questions

કોમન એમિટર મોડમાં જોડાયેલ ટ્રાન્ઝિસ્ટરના સર્કિટમાં,કલેક્ટર સપ્લાય વોલ્ટેજ $6 \text{ V}$ છે અને કલેક્ટર સર્કિટમાં $600 \Omega$ ના અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ $0.6 \text{ V}$ છે। જો કરંટ ગેઈન $20$ હોય,તો બેઝ કરંટ કેટલો હશે ($\text{ mA}$ માં)?

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતા કોમન એમિટર એમ્પ્લીફાયર સર્કિટમાં,ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત .....$^o$ હશે.

આપેલ ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર કનેક્શન કયું છે?

ટ્રાન્ઝિસ્ટરના $CB$ મોડમાં, જ્યારે કલેક્ટર વોલ્ટેજમાં $0.5 \ V$ નો ફેરફાર થાય છે, ત્યારે કલેક્ટર પ્રવાહમાં $0.05 \ mA$ નો ફેરફાર થાય છે. તો આઉટપુટ અવરોધ $k\Omega$ માં કેટલો હશે?

કોમન બેઝ એમ્પ્લીફાયરમાં ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો ફેઝ તફાવત કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo