નીચેનામાંથી ક્યું/ક્યાં વિધાન/વિધાનો સાચા છે?
$(1)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ તેના ઘટક ન્યુક્લિઓનના સ્થિર દળના સરવાળા કરતાં ઓછું હોય છે.
$(2)$ સ્થાયી ન્યુક્લિયસનું સ્થિર દળ તેના ઘટક ન્યુક્લિઓનના સ્થિર દળના સરવાળા કરતાં વધુ હોય છે.
$(3)$ ન્યુક્લિયર સંલયનમાં બે હલકા ન્યુક્લિયસ જોડાઈને ભારે ન્યુક્લિયસ બનાવે છે.
$(4)$ ન્યુક્લિયર વિખંડનમાં ભારે ન્યુક્લિયસના વિભાજનથી ઊર્જા મુક્ત થાય છે.

  • A
    $1, 4$
  • B
    $1, 2$
  • C
    $2, 3$
  • D
    $1, 3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સંલયન (fusion) પ્રક્રિયા છે?

શૃંખલા પ્રતિક્રિયા (chain reaction) સતત રહેવાનું કારણ શું છે?

નીચે આપેલી ન્યુક્લિયર પ્રક્રિયાનો પ્રકાર ઓળખો:
$4\,_{1}H^{1} \to \,_{2}He^{4} + 2\,_{1}e^{0} + 2\nu + 26\,MeV$

ન્યુક્લિયર રિએક્ટરની કામગીરીને ક્રિટિકલ (critical) કહેવામાં આવે છે જો મલ્ટિપ્લિકેશન ફેક્ટર $(K)$ નું મૂલ્ય કેટલું હોય?

એક ન્યુક્લિયર રિએક્ટરમાં,બળતણ $1 \times 10^{-3} \text{ g s}^{-1}$ ના દરે વપરાય છે. kW માં ઉત્પન્ન થતો પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo