ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા $(BE/A)$ વિરુદ્ધ પરમાણુદળાંક $(A)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. તો કયો વિકલ્પ સાચો થાય?

  • A
    $1 < A < 50$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં બે ન્યુક્લિયસના સંલયન વખતે ઊર્જા મુક્ત થાય છે.
  • B
    $51 < A < 100$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં બે ન્યુક્લિયસના સંલયન વખતે ઊર્જા મુક્ત થાય છે.
  • C
    $100 < A < 200$ ની વચ્ચે પરમાણુદળાંક ધરાવતાં ભારે ન્યુક્લિયસનું જ્યારે બે સરખા ટુકડામાં વિખંડન થાય છે ત્યારે ઊર્જા મુક્ત થાય છે.
  • D
    આપેલ પૈકી એકપણ નહીં.

Explore More

Similar Questions

નિયંત્રિત ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ જણાવો. અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડનનો ઉપયોગ જણાવો.

એક $\gamma$-કિરણ ફોટોન ઈલેક્ટ્રોન-પોઝિટ્રોનનું જોડકું રચે છે. જો ઈલેક્ટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \, MeV$ હોય અને ઈલેક્ટ્રોન-પોઝિટ્રોન જોડકાંની કુલ ગતિ ઊર્જા $0.78 \, MeV$ હોય,તો $\gamma$-કિરણ ફોટોનની ઊર્જા $MeV$ માં કેટલી હશે?

ફ્યુઝન પ્રતિક્રિયા ઊંચા તાપમાને થાય છે કારણ કે

હાઇડ્રોજન બોમ્બ નીચેનામાંથી કઈ ઘટના પર આધારિત છે?

વિધાન : ન્યુક્લિયર વિખંડનમાં ઉર્જા મુક્ત થાય છે.
કારણ : વિખંડન ટુકડાઓની કુલ બંધન ઉર્જા એ પિતૃ ન્યુક્લિયસની કુલ બંધન ઉર્જા કરતા વધારે હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo