$0.4 \ m$ ત્રિજ્યાનું પૈડું આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેની અક્ષની આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેના પરિઘની આસપાસ દોરી વીંટાળેલ છે તથા $4 \ kg$ નું વજન લટકાવેલ છે. ટોર્કને લીધે તેમાં $8 \ rad \ s^{-2}$ નો કોણીય પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પૈડાની જડત્વની ચાકમાત્રા = $...... \ kg \ m^2$ $(g = 10 \ ms^{-2})$

  • A
    $2$
  • B
    $1$
  • C
    $4$
  • D
    $8$

Explore More

Similar Questions

$m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીને બિંદુ $P$ પર કિલકિત કરવામાં આવી છે અને તે શિરોલંબ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તકતીનું કેન્દ્ર $C$ શરૂઆતમાં $P$ સાથે સમક્ષિતિજ સ્થિતિમાં છે. જો તેને આ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે રેખા $PC$ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી હોય ત્યારે તેનો કોણીય પ્રવેગ ............ છે.

$t = 0$ સમયે,$2\, kg$ ના કણનો સ્થાન સદિશ ઉગમબિંદુની સાપેક્ષે $\vec{r} = (4\hat{i} - 2\hat{j})\, m$ છે. તેનો વેગ $\vec{v} = 2t^2\hat{i}\, m/s$ દ્વારા આપવામાં આવે છે. $t = 2\, s$ સમયે ઉગમબિંદુની સાપેક્ષે કણ પર લાગતું ટોર્ક ........ $\hat{k}\, N\cdot m$ છે.

$0.8 \ m$ વ્યાસ અને $4 \ kg$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતી લીસા સમક્ષિતિજ સમતલ પર ગબડે છે. જો તકતી પર $2.56 \ N \ m$ ટોર્ક લાગતું હોય,તો તેનો કોણીય પ્રવેગ કેટલો હશે?

$30 \, N \cdot m$ નું ટોર્ક $5 \, kg$ દળ અને $2 \, kg \cdot m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા પૈડા પર $10 \, s$ માટે લગાડવામાં આવે છે. $10 \, s$ માં પૈડાનું કોણીય સ્થાનાંતર ....... રેડિયન થશે.

જો $I, \alpha$ અને $\tau$ એ કોઈ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતા પદાર્થની જડત્વની ચાકમાત્રા,કોણીય પ્રવેગ અને ટોર્ક હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo