$M$ દળ અને $L$ લંબાઈના એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $A$ આગળ એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તે $60^{\circ}$ નો ખૂણો બનાવે. મધ્યબિંદુ $A$ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $\frac{ML^2}{6}$
  • B
    $\frac{ML^2}{12}$
  • C
    $\frac{ML^2}{24}$
  • D
    $\frac{ML^2}{4}$

Explore More

Similar Questions

એક લોખંડની વર્તુળાકાર તકતી $X$ ની ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ છે. બીજી લોખંડની વર્તુળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_X$ અને $I_Y$ વચ્ચેનો સંબંધ .......

Difficult
View Solution

એક સમાન તારમાંથી $r$ અને $nr$ ત્રિજ્યાના બે વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ બનાવવામાં આવે છે. લૂપ $Q$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા,લૂપ $P$ ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતા ચાર ગણી છે. $n$ નું મૂલ્ય શોધો.

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{1}{12} ML^2$ છે. સળિયાને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી બે અડધા ભાગો $60^o$ નો ખૂણો બનાવે. સળિયાના મૂળ કેન્દ્રમાંથી પસાર થતી તે જ અક્ષને અનુલક્ષીને વળેલા સળિયાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

સમાન દ્રવ્ય અને જાડાઈ ધરાવતી બે તક્તિઓની ત્રિજ્યા $0.2\, m$ અને $0.6\, m$ છે. તેમની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાયરની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo