એક ઘન ગોળો $\theta$ ખૂણાવાળા ઢળતા સમતલ પર શુદ્ધ ગબડે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(1)$ ગોળા પર લાગતું ઘર્ષણ બળ $f = \mu mg \cos \theta$ છે.
$(2)$ ઘર્ષણ એ વિનાશી બળ છે.
$(3)$ ઘર્ષણ કોણીય વેગ વધારે છે અને રેખીય વેગ ઘટાડે છે.
$(4)$ જો $\theta$ ઘટે,તો ઘર્ષણ ઘટે છે.

  • A
    $(1), (2)$
  • B
    $(1), (3)$
  • C
    $(2), (3)$
  • D
    $(3), (4)$

Explore More

Similar Questions

એક નક્કર નળાકાર $P$ સ્થિર સ્થિતિમાંથી ઢળતા સમતલ પર સરક્યા વગર ગબડે છે અને તળિયે $v_p$ ઝડપ પ્રાપ્ત કરે છે. સમાન દળ અને પરિમાણો ધરાવતો બીજો લીસો નક્કર નળાકાર $Q$ ઘર્ષણ વગર સ્થિર સ્થિતિમાંથી ઢળતા સમતલ પર સરકે છે અને તળિયે $v_q$ ઝડપ પ્રાપ્ત કરે છે. ઝડપનો ગુણોત્તર $\frac{v_q}{v_p}$ કેટલો થાય?

એક નક્કર ગોળો સ્થિર સ્થિતિમાંથી $h$ ઊંચાઈ ધરાવતા ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. જ્યારે તે તળિયે પહોંચે ત્યારે તેની ઝડપ કેટલી હશે? ($g=$ ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ)

એક પાતળી સમાન વર્તુળાકાર રીંગ $30^o$ ના ઢાળવાળા સમતલ પર લપસ્યા વિના ગબડી રહી છે. ઢાળવાળા સમતલ પર તેનો રેખીય પ્રવેગ કેટલો હશે?

બે પદાર્થો,એક રીંગ અને એક નક્કર નળાકાર જે સમાન દ્રવ્યના બનેલા છે,તે ઢળતા સમતલ પર સરક્યા વિના ગબડે છે. પદાર્થોની ત્રિજ્યા સમાન છે. રીંગના દ્રવ્યમાન કેન્દ્રના વેગનો ઢળતા સમતલના તળિયે નળાકારના વેગ સાથેનો ગુણોત્તર $\frac{\sqrt{x}}{2}$ છે. તો,$x$ નું મૂલ્ય .... છે.

$1:2$ ના ગુણોત્તરમાં દળ અને $1:8$ ના ગુણોત્તરમાં ત્રિજ્યા ધરાવતી બે તકતીઓ $h$ ઊંચાઈના ઢળતા સમતલ પરથી સરક્યા વગર ગબડે છે. જમીન પર પહોંચતી વખતે તેમના રેખીય વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo