બે તત્વો $A$ અને $B$ એ $AB_2$ અને $AB_4$ અણુસૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $1 \ g$ $AB_2$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો થાય છે. જ્યારે $1 \ g$ $AB_4$ ને $20 \ g$ $C_6H_6$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારણ બિંદુમાં $1.3 \ K$ નો ઘટાડો થાય છે. બેન્ઝિન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

  • A
    $22.59, 36.12$
  • B
    $25.59, 42.64$
  • C
    $26.35, 51.23$
  • D
    $36.25, 58.39$

Explore More

Similar Questions

$1000 \ g$ $H_2O$ માં $25 \ g$ ઇથેનોલ $(C_2H_5OH)$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ($^{\circ} C$ માં)? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$1.8 \ g$ ફ્રુક્ટોઝને $2 \ kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. દ્રાવણનું ઠારબિંદુ $(k_f = 1.86 \ K \ kg \ mol^{-1})$ શોધો. ($^\circ C$ માં)

જો દ્રાવણના ઠારબિંદુમાં અવનયન $0.18 \ K$ હોય,તો તેની મોલાલિટી ગણો. $[K_f = 1.6 \ K \ kg \ mol^{-1}]$ ($m$ માં)

જો અબાષ્પશીલ દ્રાવ્યના $0.4 \ m$ દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $1.8 \ K$ હોય,તો દ્રાવકનો ઠારબિંદુ અવનયન અચળાંક $(K_f)$ ગણો.

કપૂરનો ઉપયોગ ઘણીવાર આણ્વીય દળ નક્કી કરવા માટે થાય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo