દ્રાવ્ય ઘન તરીકે અને દ્રાવક પ્રવાહી તરીકે હોય તેવા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હોય છે?

  • A
    તે દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે.
  • B
    તે દ્રાવકના મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
  • C
    તે દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે.
  • D
    તે દ્રાવ્યના મોલ અંશના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

Explore More

Similar Questions

જો અબાષ્પશીલ દ્રાવ્યનો મોલ અંશ $0.2$ હોય,તો દ્રાવકનું બાષ્પ દબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ગણો. ($mm \ Hg$ માં)

ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનના મોલ અનુક્રમે $0.1$ અને $0.2$ છે. ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $0.350 \ bar$ અને $0.500 \ bar$ છે. તો આ બંનેને મિશ્ર કરીને બનાવેલા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધો.

$12 \ g$ યુરિયા (આણ્વીય દળ $60$) ને એક લિટર પાણીમાં ઓગાળીને એક દ્રાવણ બનાવવામાં આવે છે. બીજું દ્રાવણ $68.4 \ g$ શેરડીની ખાંડ (આણ્વીય દળ $342$) ને એક લિટર પાણીમાં સમાન તાપમાને ઓગાળીને બનાવવામાં આવે છે. પ્રથમ દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ

બે પ્રવાહી $A$ અને $B$ ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણનો ગુણોત્તર $1:2$ છે. $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં $A$ અને $B$ નું મોલ પ્રમાણ $1:2$ છે. દ્રાવણની બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

જો શુદ્ધ દ્રાવક અને દ્રાવણનું બાષ્પ દબાણ અનુક્રમે $240 \ mm Hg$ અને $216 \ mm Hg$ હોય,તો દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo