નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$(1)$ મોલારીટી એટલે એક લીટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા.
$(2)$ સોડિયમ કાર્બોનેટના દ્રાવણની નોર્માલિટી (સપ્રમાણતા) અને મોલારીટી સમાન હોય છે.
$(3)$ $1000 \ g$ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી $(m)$ કહેવાય છે.
$(4)$ દ્રાવ્ય અને દ્રાવકના મોલ અંશનો ગુણોત્તર તેમના મોલના ગુણોત્તર જેટલો હોય છે.

  • A
    $1$ અને $2$
  • B
    $1$ અને $4$
  • C
    $2$ અને $3$
  • D
    માત્ર $4$

Explore More

Similar Questions

જો પાણીમાં ઇથેનોલના દ્રાવણમાં ઇથેનોલનો મોલ અંશ $0.050$ હોય,તો આપેલા દ્રાવણની મોલારિટી શોધો. ($M$ માં)

જો બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય,તો દ્રાવણની મોલાલિટી .............. થશે.

$500 \, g$ દ્રાવણમાં કેટલા ગ્રામ $NaOH$ ઓગાળતા $10 \% \, w/w$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ બને?

દ્રાવણમાંના બધા જ ઘટકોના મોલ-અંશનો સરવાળો કેટલો થાય?

$648 \ g$ શુદ્ધ પાણીની મોલાલિટી ........... $m$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo