જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તેને.....

  • A
    ઠારણ બિંદુ
  • B
    ઉત્કલન બિંદુ
  • C
    નિરપેક્ષ તાપમાન
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુઓને '$V$' લિટર કદના બંધ પાત્રમાં દળના $1:2$ ના ગુણોત્તરમાં મિશ્ર કરવામાં આવે છે. જો વાયુમય મિશ્રણનું કુલ દબાણ '$p$' atm હોય,તો ઓક્સિજનનું આંશિક દબાણ (atm માં) કેટલું હશે?

પાણીનું સામાન્ય ઉત્કલનબિંદુ $373 \ K$ ($760 \ mm$ પર) છે. $298 \ K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23 \ mm$ છે. જો બાષ્પીભવનની એન્થાલ્પી $40.656 \ kJ/mole$ હોય,તો $23 \ mm$ દબાણે પાણીનું ઉત્કલનબિંદુ ............. $K$ થશે.

બે વાયુઓની ઘનતાનો ગુણોત્તર $1 : 16$ છે. તેમના પ્રસરણના દરનો ગુણોત્તર કેટલો હશે?

દ્રવ્યની અવસ્થાની સ્થિરતા કયા પરિબળો પર આધાર રાખે છે?

$10 \ min$ માં એક પાત્રમાંથી $2 \ g$ હાઇડ્રોજન વાયુ પ્રસરણ પામે છે. સમાન પરિસ્થિતિમાં અને સમાન સમયમાં કેટલા ગ્રામ ઓક્સિજન વાયુ તે જ પાત્રમાંથી પ્રસરણ પામશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo