જો દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ઘટે,તો:

  • A
    દ્રાવ્યનો મોલ અંશ વધે છે
  • B
    ઉત્કલન બિંદુ વધે છે
  • C
    અભિસરણ દબાણ વધે છે
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

બે તત્વો $A$ અને $B$ એ $AB_{2}$ અને $AB_{4}$ સૂત્ર ધરાવતા સંયોજનો બનાવે છે. જ્યારે $20 \ g$ બેન્ઝીન $(C_{6}H_{6})$ માં ઓગળવામાં આવે છે,ત્યારે $1 \ g$ $AB_{2}$ ઠારબિંદુમાં $2.3 \ K$ નો ઘટાડો કરે છે,જ્યારે $1.0 \ g$ $AB_{4}$ તેમાં $1.3 \ K$ નો ઘટાડો કરે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $5.1 \ K \ kg \ mol^{-1}$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળની ગણતરી કરો.

જલીય યુરિયા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.104 \ K$ છે. તેનું $\Delta T_{f}$ ( $K$ માં) મૂલ્ય શું છે? (પાણી માટે આપેલ છે: $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$,$K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

વિધાન : બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવણના અભિસરણ દબાણના સમપ્રમાણમાં હોય છે.
કારણ : અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે.

$37\,^oC$ તાપમાને યુરિયાના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ $atm$ માં ગણો,જેનું ઠારબિંદુ $0.52\,^oC$ છે. મોલાલિટી અને મોલારિટીને મૂલ્યની દૃષ્ટિએ સમાન ગણો. $(K_f = 1.86\,^oC\, m^{-1})$

$T \ K$ તાપમાને,શુદ્ધ બેન્ઝીન $(C_6H_6)$ અને ટોલ્યુઈન $(C_7H_8)$ નું બાષ્પ દબાણ અનુક્રમે $75 \ mm \ Hg$ અને $22 \ mm \ Hg$ છે. $23.4 \ g$ બેન્ઝીન અને $64.4 \ g$ ટોલ્યુઈન મિશ્ર કરીને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે છે. જો બાષ્પ પ્રવાહી મિશ્રણ સાથે સંતુલનમાં હોય,તો બાષ્પ કલામાં ટોલ્યુઈનનો મોલ અંશ કેટલો હશે? (પરમાણ્વીય ભાર: $C=12, H=1$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo