કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $27 \, ^\circ C$ અને ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન $927 \, ^\circ C$ છે. જો એન્જિન દ્વારા કરવામાં આવેલ કાર્ય $12.6 \times 10^{6} \, J$ હોય,તો ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી શોષેલી ઉષ્મા કેટલી થાય?

  • A
    $16.8 \times 10^{6} \, J$
  • B
    $4 \times 10^{6} \, J$
  • C
    $7.6 \times 10^{6} \, J$
  • D
    $4.2 \times 10^{6} \, J$

Explore More

Similar Questions

એક કાર્નોટ એન્જિન $500 \,K$ તાપમાને રહેલા સ્ત્રોતમાંથી $300$ કેલરી ઉષ્મા લે છે અને સિંકને $150$ કેલરી ઉષ્મા મુક્ત કરે છે. સિંકનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

એક કાર્નો એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા રિઝર્વોયર (સ્ત્રોત) માંથી $3 \times 10^6$ કેલરી ઉષ્મા લે છે અને તેને $27^{\circ} C$ તાપમાને રહેલા સિંકને આપે છે. એન્જિન દ્વારા થયેલ કાર્ય કેટલું હશે?

એક કાર્નોટ એન્જિન $(E)$ એ $473 \ K$ અને $273 \ K$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. નવી સિસ્ટમમાં બે એન્જિનનો ઉપયોગ થાય છે: એન્જિન $E_1$ એ $473 \ K$ થી $373 \ K$ વચ્ચે અને એન્જિન $E_2$ એ $373 \ K$ થી $273 \ K$ વચ્ચે કાર્ય કરે છે. જો $\eta_{12}$,$\eta_1$ અને $\eta_2$ એ અનુક્રમે એન્જિન $E$,$E_1$ અને $E_2$ ની કાર્યક્ષમતા હોય,તો:

કયું વિધાન ખોટું છે?

એક કાર્નો એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે દ્વિ-પરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ થાય છે. જો ચક્રના એડિબેટિક વિસ્તરણ દરમિયાન,વાયુનું કદ $V$ થી વધીને $32V$ થાય,તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo