જ્યારે $2.5 \times 10^{5} \ N/m^{2}$ ના અચળ દબાણે વાયુને $1500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે તેના કદમાં $2.5 \times 10^{-3} \ m^{3}$ નો વધારો થાય છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો ..... $J$ છે?

  • A
    $450$
  • B
    $525$
  • C
    $875$
  • D
    $2025$

Explore More

Similar Questions

$1 \ cc$ પાણી તેના ઉત્કલન બિંદુ $(100^{\circ} \ C)$ પર $540 \ \text{calories}$ ઉષ્મા આપીને વરાળમાં રૂપાંતરિત થાય છે. વરાળનું કદ $1671 \ cc$ છે. જો વાતાવરણીય દબાણ $1.013 \times 10^5 \ \text{Nm}^{-2}$ અને $J = 4.18 \ \text{joule/cal}$ હોય, તો આણ્વિય આકર્ષણ બળને દૂર કરવા માટે જરૂરી ઉષ્માનું આશરે મૂલ્ય ........ $\text{cal}$ છે.

Difficult
View Solution

આપેલ છે કે $1\,g$ પાણી પ્રવાહી અવસ્થામાં $1\,cm^3$ કદ ધરાવે છે અને વાયુ અવસ્થામાં વાતાવરણીય દબાણે $1671\,cm^3$ કદ ધરાવે છે. પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2256\,J/g$ છે. જ્યારે $1\,g$ પાણી $373\,K$ તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાય છે,ત્યારે તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર (જૂલમાં) ....... $J$ છે.

જ્યારે કોઈ તંત્રને અવસ્થા $i$ થી અવસ્થા $f$ સુધી પથ $iaf$ પર લઈ જવામાં આવે છે,ત્યારે માલૂમ પડે છે કે $Q = 50 \ cal$ અને $W = 20 \ cal$ છે. પથ $ibf$ પર $Q = 36 \ cal$ છે. પથ $ibf$ પર થયેલ કાર્ય $W$ ....... $cal$ છે.

એક વાયુમય તંત્રને $110\; J$ ઉષ્મા આપવામાં આવે છે,જેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40\; J$ છે,તો તંત્ર દ્વારા થયેલ બાહ્ય કાર્ય ........ $J$ હશે.

તંત્રની આંતરિક ઉર્જા કેટલી રીતે બદલી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo