સંતુલને રહેલા પાત્રમાં $SO_3, SO_2$ અને $O_2$ છે. જ્યારે તાપમાન અને કદ અચળ રાખીને પાત્રનું કુલ દબાણ વધારવામાં આવે છે,ત્યારે લ-શટેલીયરના સિદ્ધાંત મુજબ $SO_3$ નું વિયોજન........

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    ફેરફાર થશે નહીં
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$1 \ mL$ $0.2 \ M$ આયર્ન $(III)$ નાઈટ્રેટ દ્રાવણમાં $0.2 \ M$ પોટેશિયમ થાયોસાયનેટ $(KSCN)$ ના બે ટીપાં ઉમેરવામાં આવે ત્યારે સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો.

Difficult
View Solution

જ્યારે $I_2$ તેના પરમાણ્વીય સ્વરૂપમાં વિયોજન પામે છે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે:
$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)} ; \Delta_r H^o = +150 \ kJ \ mol^{-1}$
પુરોગામી પ્રક્રિયા કયા સંજોગોમાં અનુકૂળ છે?

$PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)} - x \ cal$ સમીકરણ મુજબ $PCl_5$ ના વિયોજન પર દબાણ વધારવાની શું અસર થાય છે?

$25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2Cl_2(g) \rightleftharpoons SO_2(g) + Cl_2(g)$ સંતુલન સ્થપાય છે. જ્યારે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે,ત્યારે પ્રણાલી માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(1)$ $SO_2$,$Cl_2$ અને $SO_2Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર થાય છે.
$(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.
$(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2Cl_2$ ની સાંદ્રતા વધે છે.

સમજાવો: સંતુલન પર નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo