દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ માટે કયું વિધાન ખોટું છે?

  • A
    તે અચળ તાપમાને અચળ રહે છે.
  • B
    તે સંતુલન અચળાંક તરીકે વર્તે છે.
  • C
    અદ્રાવ્ય ક્ષાર માટે તે શૂન્ય કરતા વધારે હોય છે.
  • D
    તેનો એકમ હંમેશા $M^2$ હોય છે.

Explore More

Similar Questions

$PbF_2$ (સૂત્ર વજન $= 245$) ની દ્રાવ્યતા $0.46 \ g/L$ છે. દ્રાવ્યતા ગુણાકાર શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયામાં અલ્પ દ્રાવ્ય છે?

જો '$s$' અને '$S$' અનુક્રમે અલ્પ દ્રાવ્ય દ્વિવિદ્યુત વિભાજ્યની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

જ્યારે નીચેના દ્રાવણોના સમાન કદ મિશ્ર કરવામાં આવે,ત્યારે $AgCl$ ના અવક્ષેપ કયા કિસ્સામાં જોવા મળશે? ($AgCl$ નો $K_{sp} = 1.8 \times 10^{-10}$)

ઓરડાના તાપમાને $Al(OH)_3$ અને $Zn(OH)_2$ ના દ્રાવ્યતા ગુણાકાર $8.5 \times 10^{-23}$ અને $1.8 \times 10^{-14}$ છે. જો દ્રાવણમાં $Al^{3+}$ અને $Zn^{2+}$ આયનો હોય,તો $NH_4OH$ ઉમેરવાથી સૌ પ્રથમ કયો આયન અવક્ષેપિત થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo