બફર દ્રાવણમાં $NH_4Cl$ અને $NH_4OH$ નો ગુણોત્તર $1:1$ છે. જો આ ગુણોત્તર બદલીને $2:1$ કરવામાં આવે,તો બફરની $pH$ નું મૂલ્ય ...

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    કોઈ ફેરફાર થશે નહીં
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું મિશ્રણ બેઝિક બફર દ્રાવણ બનાવશે?

નિશ્ચિત તાપમાને $NH_4OH$ નો $pK_b$ $4.74$ છે. $NH_4OH$ અને $NH_4Cl$ ની સમાન મોલર સાંદ્રતા ધરાવતા બેઝિક બફરનું $pH$ કેટલું હશે?

$pH = 4.0$ ધરાવતું બફર દ્રાવણ બનાવવા માટે $50 \, mL$ $0.05 \, M$ ફોર્મિક એસિડમાં $0.10 \, M$ સોડિયમ ફોર્મેટનું કેટલું કદ ($mL$ માં) ઉમેરવું જરૂરી છે? (આપેલ છે: ફોર્મિક એસિડનો $pK_a = 3.7$)

લોહીના $pH$ ને $7.26$ થી $7.42$ ની વચ્ચે જાળવી રાખવામાં મદદ કરતી બફર સિસ્ટમ કઈ છે?

જો બેઇઝ અને તેના સંયુગ્મ એસિડની મોલર સાંદ્રતા સમાન હોય,તો બફર દ્રાવણનો $pOH$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo