થાયોસાયનેટ આયન અને ફેરીક આયન વચ્ચેની પ્રક્રિયા નીચે મુજબ છે. જો સંતુલન મિશ્રણમાં $SCN^-$ આયન ઉમેરવામાં આવે,તો શું થશે? $SCN^-_{(aq)} (\text{રંગવિહિન}) + Fe^{3+}_{(aq)} (\text{પીળો}) \rightleftharpoons [Fe(SCN)]^{2+} (\text{ઘેરો લાલ})$

  • A
    દ્રાવણ ઘેરા લાલ રંગનું બનશે.
  • B
    કોઈ અસર થશે નહીં.
  • C
    દ્રાવણ રંગવિહિન બનશે.
  • D
    દ્રાવણ પીળું બનશે.

Explore More

Similar Questions

વાયુ અવસ્થાની પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons N_2O_{4(g)}$ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_{2(g)}$ અને $N_2O_{4(g)}$ ના સંતુલિત મિશ્રણમાં $N_2O_4$ નું વિઘટન શેના દ્વારા વધારી શકાય છે?

તાપમાન અને દબાણની નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં આણ્વિય હાઇડ્રોજન $(H_2)$ પરમાણ્વીય હાઇડ્રોજન $(H)$ માં વિયોજિત થશે?

જ્યારે સંતુલનમાં રહેલી પ્રતિવર્તી વિઘટન પ્રક્રિયામાં અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે ત્યારે શું થાય છે?

$Le \ Chatelier$ ના સિદ્ધાંતના આધારે,સમજાવો કે નીચેની પ્રક્રિયામાં એમોનિયાનું ઉત્પાદન વધારવા માટે તાપમાન અને દબાણને કેવી રીતે ગોઠવી શકાય: $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$; $\Delta H = -92.38 \ kJ \ mol^{-1}$. અચળ કદ પર ઉપરના પ્રક્રિયા મિશ્રણમાં આર્ગોન ઉમેરવાની શું અસર થશે?

$Le-Chatelier$ નો સિદ્ધાંત કોના માટે લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo