નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પાણીનો આયનીકરણ અચળાંક અને આયનીક ગુણાકાર સમાન હોય છે.
  • B
    પાણી એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે.
  • C
    પાણીના આયનીક ગુણાકારનું મૂલ્ય તેના આયનીકરણ અચળાંક કરતાં ઓછું હોય છે.
  • D
    $298 \ K$ તાપમાને,એક લીટર પાણીમાં $H^+$ આયનોની સંખ્યા $6.23 \times 10^{16}$ હોય છે.

Explore More

Similar Questions

માનવ શરીરના સામાન્ય તાપમાન $(37^{\circ}C)$ પર તટસ્થ દ્રાવણ માટે $pH$ કેટલું હોય છે?

પાણીના આયનીય ગુણાકાર $K_w$ નો એકમ શું છે?

$298 \ K$ તાપમાને $D_2O$ અને $H_2O$ નો $pH$ કેટલો હોય છે?

નીચેનામાંથી શું ઉમેરવાથી $20 \ mL$ $0.1 \ N \ HCl$ ના $pH$ માં કોઈ ફેરફાર થશે નહીં?

$393 \ K$ તાપમાને પાણીના આયનીય ગુણાકારનું મૂલ્ય કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo