જ્યારે $0.02 \ mol$ $NaOH$ ને $1 \ L$ બફર દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની $pH$ $5.75$ થી બદલાઈને $5.80$ થાય છે. દ્રાવણની બફર ક્ષમતા શું છે?

  • A
    $0.4$
  • B
    $0.05$
  • C
    $-0.05$
  • D
    $2.5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું દ્રાવણ બફર તરીકે વર્તતું નથી?

$0.01 \ M$ નિર્બળ એસિડ અને નિર્બળ એસિડ તથા પ્રબળ બેઇઝના ક્ષારના $0.05 \ M$ દ્રાવણને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. બફર દ્રાવણનો $pH$ કેટલો હશે? $(pK_a = 4.74)$

નીચેનામાંથી કયું દ્રાવણનું મિશ્રણ બફર દ્રાવણ તરીકે કાર્ય કરી શકે છે?

એક નિર્બળ એસિડનો $pK_a$ $4.8$ છે. જો $pH = 5.8$ ધરાવતું બફર દ્રાવણ બનાવવું હોય,તો $\frac{[\text{acid}]}{[\text{salt}]}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

$0.2 \ M$ સોડિયમ એસિટેટ અને $0.1 \ M$ એસિટિક એસિડને મિશ્ર કરીને બફર દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જો એસિટિક એસિડ માટે $pK_{a}$ નું મૂલ્ય $4.7$ હોય,તો $pH$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo