$500 \, mL$ $0.2 \, M$ એસિટિક એસિડને $500 \, mL$ $0.30 \, M$ સોડિયમ એસિટેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,તો પરિણામી દ્રાવણની $pH$ કેટલી થશે? (આપેલ છે: એસિટિક એસિડનો વિયોજન અચળાંક $K_a = 1.5 \times 10^{-5}$)

  • A
    $5$
  • B
    $9$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક ચોક્કસ બફર દ્રાવણમાં $X^{-}$ અને $HX$ ની સમાન સાંદ્રતા છે. $X^{-}$ માટે $K_b$ નું મૂલ્ય $10^{-10}$ છે. તો બફરનું $pH$ કેટલું હશે?

$0.1 \, M$ એસિટિક એસિડના દ્રાવણનું $0.1 \, M \, NaOH$ ના દ્રાવણ સાથે ટાઇટ્રેશન કરવામાં આવે છે. એસિડના તટસ્થીકરણના $1/4$ અને $3/4$ તબક્કાઓ વચ્ચે $pH$ માં તફાવત કેટલો હશે?

Difficult
View Solution

નીચેના પૈકી કયું બફર દ્રાવણ છે?

$0.30 \ M \ NH_3$ અને $0.20 \ M \ NH_4^+$ ની સાંદ્રતા ધરાવતું એક બફર દ્રાવણ બનાવવામાં આવ્યું છે. જો $NH_3$ માટે સંતુલન અચળાંક $K_b = 1.8 \times 10^{-5}$ હોય,તો આ દ્રાવણની $pH$ કેટલી હશે?

એક ચોક્કસ બફર દ્રાવણમાં $X^{-}$ અને $HX$ ની સમાન સાંદ્રતા છે. $HX$ માટે $K_a$ નું મૂલ્ય $10^{-8}$ છે. તો બફરનું $pH$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo