રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ત્યારે જ સ્થપાય જ્યારે...

  • A
    વિરુદ્ધ પ્રક્રિયાઓ થાય.
  • B
    પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા અચળ થાય.
  • C
    પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય.
  • D
    પ્રક્રિયાનું તાપમાન અચળ રહે.

Explore More

Similar Questions

$2000 \, K$ તાપમાને ${N_{2(g)}} + {O_{2(g)}} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. જો ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણું ઝડપથી પ્રાપ્ત થતું હોય,તો $2000 \, K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક ................. થશે.

શુદ્ધ એમોનિયાને એક પાત્રમાં એવા તાપમાને રાખવામાં આવે છે જ્યાં તેનો વિયોજન અચળાંક $(\alpha)$ નોંધપાત્ર હોય છે. સંતુલન સમયે,

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં,સંતુલન સમયે નીપજની સાંદ્રતા પ્રક્રિયકની સાંદ્રતા કરતા વધારે હોય છે? $(K = \text{સંતુલન અચળાંક})$

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$
ઉપરની પ્રક્રિયા માટે $300 \ K$ તાપમાને સંતુલન અચળાંક $6.4$ છે. જો સિસ્ટમમાં $H_{2}$ અને $I_{2}$ દરેકના $0.25 \ mol$ ઉમેરવામાં આવે,તો સંતુલન અચળાંક કેટલો થશે?

કોઈપણ પ્રતિવર્તી પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે,તો સંતુલન અચળાંક પર શું અસર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo