ઓછી સક્રિયકરણ ઉર્જા ધરાવતી પ્રક્રિયા હંમેશા............... હોઇ શકે.

  • A
    સમોષ્મી
  • B
    ધીમી
  • C
    આપમેળે ન થતી
  • D
    ઝડપી

Explore More

Similar Questions

પ્રક્રિયાનો વેગ અચળાંક $k = 1.2 \times 10^{14} e^{-(25000/RT)} \, s^{-1}$ દ્વારા આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે

એક પ્રતિવર્તી પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે,$\Delta H_{\text{forward}} = 20 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપક વગરની પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $300 \ kJ \ mol^{-1}$ છે. જ્યારે પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવામાં આવે અને પ્રક્રિયકની સાંદ્રતા સમાન રાખવામાં આવે,ત્યારે $27^{\circ}C$ તાપમાને ઉદ્દીપકયુક્ત પુરોગામી પ્રક્રિયાનો દર $327^{\circ}C$ તાપમાને ઉદ્દીપક વગરની પ્રક્રિયાના દર જેટલો જ જોવા મળે છે. ઉદ્દીપકયુક્ત પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા $.... \ kJ \ mol^{-1}$ છે.

વિધાન $(A)$ : ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ વધારે છે.
કારણ $(R)$ : ઉદ્દીપકની હાજરીમાં,પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા વધે છે.
સાચો જવાબ છે

દૂધનો એક નમૂનો $300 \; K$ તાપમાને $60 \; min.$ પછી અને $400 \; K$ તાપમાને $40 \; min.$ પછી ફાટી જાય છે,જ્યારે તેમાં $Lactobacillus \; acidophilus$ ની વસ્તી બમણી થાય છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા ($kJ / mol$ માં) આશરે ............. $kJ / mol$ છે.
(આપેલ છે: $R = 8.3 \; J \; mol^{-1} \; K^{-1}$,$\ln(1.5) = 0.405$)

એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \to B$ માં,મુક્ત થતી ઉષ્મા $280 \ kJ \ mol^{-1}$ છે અને સક્રિયકરણ ઊર્જા $200 \ kJ \ mol^{-1}$ છે. પ્રતિગામી પ્રક્રિયા $B \to A$ માટે સક્રિયકરણ ઊર્જા $.......... \ kJ \ mol^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo