અથડામણના સિદ્ધાંત મુજબ,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    પ્રક્રિયા થવા માટે અણુઓની અથડામણ એ પ્રાથમિક શરત છે.
  • B
    બધા જ પ્રક્રિયકો વચ્ચેની અથડામણ નીપજ બનાવે છે.
  • C
    સફળ અથડામણ પામતા પ્રક્રિયકો નીપજ બનાવે છે.
  • D
    જે અણુઓ સક્રિયકરણ ઉર્જા ધરાવે છે,તેમની વચ્ચે જ સફળ અથડામણ થઈ શકે છે.

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $C_2H_5I_{(g)} \rightarrow C_2H_{4(g)} + HI_{(g)}$ માટે વેગ અચળાંક $k$ એ $600 \ K$ તાપમાને $x \ s^{-1}$ અને $700 \ K$ તાપમાને $4x \ s^{-1}$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે ($.16$ માં)?

આર્હેનિયસનું સમીકરણ ....... રીતે લખી શકાય.

પ્રક્રિયા $A \to B$ માટે,વેગ અચળાંક $K_1 = A_1 e^{-E_{a_1}/RT}$ અને પ્રક્રિયા $X \to Y$ માટે,વેગ અચળાંક $K_2 = A_2 e^{-E_{a_2}/RT}$ છે. જો $A_1 = 10^8, A_2 = 10^{10}$ અને $E_{a_1} = 600 \ cal \ mol^{-1}$,$E_{a_2} = 1800 \ cal \ mol^{-1}$ હોય,તો જે તાપમાને $K_1 = K_2$ થાય તે તાપમાન શોધો (આપેલ છે: $R = 2 \ cal \ K^{-1} \ mol^{-1}$):

Difficult
View Solution

$NaOH$ દ્વારા થતી એસ્ટરની સાબુનીકરણ પ્રક્રિયાનો તાપમાન ગુણાંક $1.75$ છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $kcal \ mol^{-1}$ થશે. ($.21$ માં)

$A_2 + B_2 \rightleftharpoons 2AB$ માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જા અનુક્રમે $180 \ kJ \ mol^{-1}$ અને $200 \ kJ \ mol^{-1}$ છે. ઉદ્દીપકની હાજરી બંને (પુરોગામી અને પ્રતિગામી) પ્રક્રિયાઓની સક્રિયકરણ ઊર્જામાં $100 \ kJ \ mol^{-1}$ નો ઘટાડો કરે છે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા $(A_2 + B_2 \to 2AB)$ નો એન્થાલ્પી ફેરફાર ($kJ \ mol^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo