એક વાયુની બાષ્પ ઘનતા $35.5$ છે. $N.T.P$ પર આ વાયુના $3.55 \, g$ દ્વારા રોકાયેલ કદ કેટલું હશે?

  • A
    $1.12$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $44.8$

Explore More

Similar Questions

$10^{-2} \ M \ HCN$ ના દ્રાવણ માટે જો $[H^+] = 10^{-3} \ M$ હોય,તો વિયોજન અંશનું મૂલ્ય ટકાવારીમાં શોધો. ($\%$ માં)

બંધ પાત્રમાં અચળ તાપમાને $4 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જો $PCl_5$ માટેનું વિયોજન અંશ $0.5$ હોય,તો સંતુલને કુલ મોલની સંખ્યા કેટલી થશે?

$T$ તાપમાને $AB_{2(g)}$ નું વિયોજન સંતુલન નીચે મુજબ છે: $2AB_{2(g)} \rightleftharpoons 2AB_{(g)} + B_{2(g)}$. જો વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં ખૂબ નાનો હોય,તો $x$ અને કુલ દબાણ $P$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક $K_p$ નું સૂત્ર શું થશે?

વાયુરૂપ $N_2O_4$ એ પ્રક્રિયા $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ મુજબ વાયુરૂપ $NO_2$ માં વિયોજિત થાય છે.
$300 \ K$ અને $1 \ atm$ દબાણે,$N_2O_4$ ની વિયોજન માત્રા $0.2$ છે. જો પાત્રમાં એક મોલ $N_2O_4$ વાયુ લેવામાં આવે,તો સંતુલન મિશ્રણની ઘનતા.......$g/L$ છે.

$3.2 \text{ મોલ હાઇડ્રોજન આયોડાઇડને એક બંધ પાત્રમાં } 444^{\circ}C \text{ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે. જો આ તાપમાને વિયોજન અંશ } 22\% \text{ હોય, તો સંતુલન સમયે બાકી રહેલા હાઇડ્રોજન આયોડાઇડના મોલ કેટલા હશે?}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo