નીચેનામાંથી કયો આલેખ અચળ તાપમાને અતિવલય (hyperbolic) આકાર ધરાવે છે?

  • A
    $P$ vs $\frac{1}{V}$
  • B
    $PV$ vs $P$
  • C
    $V$ vs $P$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

કયા વૈજ્ઞાનિકોએ વાયુના ભૌતિક ગુણધર્મોના આધારે વાયુના નિયમો આપ્યા હતા? તેમના નિયમો જણાવો.

એક તત્વના $1 \ g$ બાષ્પ $1000 \ K$ તાપમાને $0.5 \ atm$ દબાણ હેઠળ $2.5625 \ L$ કદ રોકે છે. તો તે તત્વનું મોલર દળ ($g \ mol^{-1}$ માં) કેટલું હશે? (ધારો કે બાષ્પ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરે છે. આપેલ $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

આપેલી આકૃતિને ધ્યાનમાં લો. $1 \ mol$ આદર્શ વાયુને એક સિલિન્ડરમાં,પિસ્ટન સાથે,સ્થાન $A$ પર,$18^{\circ} C$ તાપમાને રાખવામાં આવ્યો છે. જો પિસ્ટનને સ્થાન $B$ પર ખસેડવામાં આવે,અને તાપમાન અચળ રાખવામાં આવે,તો આ પ્રતિવર્તી પ્રક્રિયામાં '$x$' $L \ atm$ કાર્ય થાય છે. $x=$ . . . . . . $L \ atm$. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે : નિરપેક્ષ તાપમાન $=^{\circ} C + 273.15$,$R=0.08206 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$]

$27 \ ^oC$ તાપમાને અને $1 \ atm$ દબાણે $9 \ L$ ના સિલિન્ડરમાં રહેલા $CH_4$ વાયુનું વજન $g$ માં કેટલું હશે?

એક ખુલ્લા પાત્રને $27\,^oC$ તાપમાને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી તેમાં રહેલી $\frac{3}{5}$ ભાગની હવા બહાર નીકળી જાય. પાત્રનું કદ અચળ રહે છે તેમ વિચારીને ગણતરી કરો કે પાત્રને કેટલા $K$ તાપમાને ગરમ કર્યું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo