$NaCl$ બંધારણમાં $Cl^-$ આયનોનું સ્થાન ક્યાં આવેલું છે?

  • A
    ઘનના ખૂણાઓ પર
  • B
    ઘનના ફલક કેન્દ્ર પર
  • C
    ઘનના ખૂણાઓ તેમજ ફલક કેન્દ્ર પર
  • D
    ઘનના ધારના કેન્દ્ર પર

Explore More

Similar Questions

જો ધનાયન ચતુષ્ફલકીય છિદ્રમાં રહેલા હોય,તો ત્રિજ્યા ગુણોત્તર ${r_ + }/{r_ - }$ શું હશે?

$M$ અને $N$ ધાતુઓની બનેલી મિશ્રધાતુમાં $N$ પરમાણુઓ $bcc$ રચના બનાવે છે,જ્યારે $M$ પરમાણુઓ દરેક ફલકની મધ્યમાં ગોઠવાયેલા છે. જો ઘનને એવી રીતે કાપવામાં આવે કે જેથી એક કેન્દ્રિત વિકર્ણ પરના બધા પરમાણુઓ દૂર થાય,તો પરિણામી ઘનનું સૂત્ર ........... થશે.

Difficult
View Solution

$CsBr$ એ $bcc$ બંધારણ ધરાવે છે. જો તેની બાજુની લંબાઈ $4.3 \ \overset{\circ}{A}$ હોય,તો $Cs^+$ અને $Br^-$ આયનો વચ્ચેનું ન્યૂનત્તમ અંતર $\overset{\circ}{A}$ માં કેટલું થશે?

બોડી સેન્ટર્ડ ક્યુબિક $(BCC)$ સિસ્ટમ માટે એકમ કોષ દીઠ પરમાણુઓની સંખ્યા કેટલી છે?

બોડી-સેન્ટર્ડ અને ફેસ-સેન્ટર્ડ ક્યુબિક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo