અક્રિયાશીલ વાયુઓના મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. આ કયા નિયમ તરીકે ઓળખાય છે?

  • A
    બોયલનો નિયમ
  • B
    ચાર્લ્સનો નિયમ
  • C
    એવોગેડ્રોનો નિયમ
  • D
    ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

Explore More

Similar Questions

પ્રવાહીના બાષ્પીભવન દરમિયાન:

$A$ વાયુ હાઇડ્રોજન વાયુ કરતા $6$ ગણી ઝડપથી પ્રસરણ પામે છે. તો $A$ નો અણુભાર શું હશે?

બે વાયુઓ $A$ અને $B$ જે સમાન કદ ધરાવે છે,તે એક છિદ્રાળુ પડદામાંથી અનુક્રમે $20$ અને $10$ સેકન્ડમાં પ્રસરણ પામે છે. $A$ નું આણ્વીય દળ $49 \ u$ છે. $B$ નું આણ્વીય દળ .............. $u$ થશે.

નિયોન-ડાયોક્સિજનના મિશ્રણમાં $64 \ g$ $O_2$ અને $160 \ g$ $Ne$ છે. જો કુલ દબાણ $25 \ bar$ હોય,તો ડાયોક્સિજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

એક સિલિન્ડરમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ધરાવતું વાયુમય મિશ્રણ ભરેલું છે. તો તેમના આંશિક દબાણનો ગુણોત્તર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo