નાઈટ્રોમીટર નામનું સાધન કઈ રીતમાં વપરાય છે?

  • A
    ડ્યુમાની રીત
  • B
    જેલ્ડાહલની રીત
  • C
    કેરિયસ રીત
  • D
    લિબીગની રીત

Explore More

Similar Questions

કાર્બનિક સંયોજનમાં રહેલા નાઈટ્રોજનનું જથ્થાત્મક પૃથ્થકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય છે?

$C$ અને $H$ ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા $H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે?

કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના અંદાજમાં,$0.468 \,g$ કાર્બનિક સલ્ફર સંયોજનમાંથી $0.668 \,g$ બેરિયમ સલ્ફેટ મળે છે. આપેલ સંયોજનમાં સલ્ફરની ટકાવારી શોધો. ($\%$ માં)

નીચેના વિધાનો માટે ખરાં કે ખોટાં જણાવો:
$(i)$ $N_2$ નું કદ નાઈટ્રોમીટર દ્વારા માપવામાં આવે છે.
$(ii)$ $N_2$ નું વજન નાઈટ્રોમીટર દ્વારા માપવામાં આવે છે.
$(iii)$ $NH_3$ નું વજન નાઈટ્રોમીટર દ્વારા માપવામાં આવે છે.
$(iv)$ $NH_3$ નું કદ નાઈટ્રોમીટર દ્વારા માપવામાં આવે છે.

ડુમાસ પદ્ધતિમાં,$1 \ g$ કાર્બનિક સંયોજન $300 \ K$ તાપમાને અને $740 \ mm \ Hg$ દબાણે $50 \ mL$ $N_2$ વાયુ આપે છે. જો $300 \ K$ તાપમાને જલીય તણાવ (aqueous tension) $15 \ mm \ Hg$ હોય,તો સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo