$Cu + HNO_3 \rightarrow Cu(NO_3)_2 + NO_2 + H_2O$ પ્રક્રિયાને એસિડિક માધ્યમમાં સંતુલિત કર્યા પછી,નિપજોની બાજુએ નાઈટ્રોજન પરમાણુઓની સંખ્યા,પાણીના અણુઓની સંખ્યા અને કુલ વીજભાર અનુક્રમે કેટલા છે?

  • A
    $3, 2, 0$
  • B
    $6, 3, 0$
  • C
    $4, 2, 2$
  • D
    $4, 2, 0$

Explore More

Similar Questions

પ્રક્રિયાને સંતુલિત કરવાથી $x$ અને $y$ નું મૂલ્ય શું હશે
$C_2H_5OH + xI_2 + yOH^{-} \to CHI_3 + HCO_2^- + 5I^{-} + 5H_2O$

એસિડિક માધ્યમમાં $I^-$ અને $MnO_4^-$ ની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

વિધાન : જ્યારે ધાતુની પ્રક્રિયા સાંદ્ર $HNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે સામાન્ય રીતે નાઈટ્રેટ,$NO_2$ અને $H_2O$ આપે છે.
કારણ : સાંદ્ર $HNO_3$ ધાતુ સાથે પ્રક્રિયા કરીને પહેલા ધાતુ નાઈટ્રેટ અને નવજાત હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આ નવજાત હાઈડ્રોજન $HNO_3$ નું $NO_2$ માં રિડક્શન કરે છે.

ઓક્સિડેશન આંકની પદ્ધતિનો ઉપયોગ કરીને નીચેની પ્રક્રિયા માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો:
બેઝિક માધ્યમમાં પ્રવાહી હાઇડ્રેઝીન $(N_2H_4)$ ની ક્લોરેટ આયન $(ClO_3^-)$ સાથેની પ્રક્રિયાથી નાઈટ્રિક ઓક્સાઈડ વાયુ $(NO)$ અને ક્લોરાઈડ આયન $(Cl^-)$ ઉત્પન્ન થાય છે.

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A$,$B$,$C$,$D$ નક્કી કરો.
$Cl_{2(g)} + 2KI(aq.) \longrightarrow 2KCl(aq.) + I_2(s)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo