હાઈડ્રોજન પેરોક્સાઇડ અને પાણીમાં અનુક્રમે $5.93\%$ અને $11.2\%$ હાઈડ્રોજન હોય છે. આ માહિતી કયા નિયમનું નિરૂપણ કરે છે?

  • A
    ગુણક પ્રમાણનો નિયમ
  • B
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • C
    વ્યસ્ત પ્રમાણનો નિયમ
  • D
    દ્રવ્ય સંરક્ષણનો નિયમ

Explore More

Similar Questions

સમાન પરિસ્થિતિઓમાં $1 \, L$ $N_2$ એ $3 \, L$ $H_2$ સાથે સંયોજાઈને $2 \, L$ $NH_3$ બનાવે છે. આ કયા નિયમને દર્શાવે છે?

Difficult
View Solution

નીચેના વિધાનોમાંથી,કયું વિધાન $Dalton$ દ્વારા સૂચવવામાં આવ્યું ન હતું?

નીચેનામાંથી કઈ સંયોજનોની જોડી ગુણક પ્રમાણનો નિયમ દર્શાવતી નથી?

નીચેનામાંથી કઈ જોડીના પદાર્થો ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે?

પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનના ગુણોત્તર $1: 8$ અને $1: 16$ છે. આ ઉદાહરણમાં કયો નિયમ દર્શાવવામાં આવ્યો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo