પાણીની બાષ્પાયન એન્થાલ્પી $186.5 \, kJ \, mol^{-1}$ છે. તો તેના બાષ્પાયનની એન્ટ્રોપી $kJ \, K^{-1} \, mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $0.5$
  • B
    $1.0$
  • C
    $1.5$
  • D
    $2.0$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે?
$A$. પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર.
$B$. સ્ફટિકમય ઘનનું તાપમાન $130 \ K$ થી ઘટાડીને $0 \ K$ કરવામાં આવે.
$C$. $2 NaHCO_{3(s)} \rightarrow Na_2CO_{3(s)} + CO_{2(g)} + H_2O_{(g)}$
$D$. $Cl_{2(g)} \rightarrow 2 Cl_{(g)}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બેન્ઝીનનું તેના ઉત્કલન બિંદુ $80^{\circ} C$ પર બાષ્પીભવનની એન્થાલ્પી $+35.3 \ kJ/mol$ છે. તેના ઉત્કલન બિંદુ પર બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થતી વખતે એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે?

$27^\circ C$ તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર $30 \ kJ/mol$ છે. આ પ્રક્રિયા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J/mol \ K$ માં કેટલો હશે?

આદર્શ વાયુના નમૂના માટે,જ્યારે તેનું દબાણ સમતાપી રીતે $p_i$ થી $p_f$ બદલાય છે,ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર નીચેનામાંથી કયો છે?

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo