$373 \, K$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8 \, kJ \, mol^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $\Delta S$ નું મૂલ્ય $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલું થશે?

  • A
    $190.80$
  • B
    $139.85$
  • C
    $109.38$
  • D
    $119.90$

Explore More

Similar Questions

$A$ થી $B$ નું સીધું રૂપાંતર મુશ્કેલ છે,તેથી તે નીચે દર્શાવેલ માર્ગ દ્વારા કરવામાં આવે છે. જો $e.u.$ એ એન્ટ્રોપી એકમ હોય,તો $\Delta S_{(A \rightarrow B)}$ શું હશે?
આપેલ છે:
$\Delta S_{(A \rightarrow C)} = 50 \ e.u.$
$\Delta S_{(C \rightarrow D)} = 30 \ e.u.$
$\Delta S_{(B \rightarrow D)} = 20 \ e.u.$

$100\,^{\circ}C$ તાપમાને એક મોલ પાણીને $1\,atm$ ના અચળ દબાણે $100\,^{\circ}C$ તાપમાને વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એન્ટ્રોપીમાં થતો ફેરફાર કેટલો હશે? [$100\,^{\circ}C$ તાપમાને પાણીની બાષ્પીભવન ઉષ્મા $= 540\,cal/g$]

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા જણાવો.

$CO_{2(g)}$,$C_{(s)}$ અને $O_{2(g)}$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $213.5$,$5.690$ અને $205 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. $CO_{2(g)}$ ની પ્રમાણિત સર્જન એન્ટ્રોપી ...... $J \ K^{-1} \ mol^{-1}$ છે.

$300 \ K$ તાપમાને,$A \rightarrow P$ પ્રક્રિયા માટે,$\Delta S_{sys} = 5 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. તંત્ર દ્વારા શોષાયેલી ઉષ્મા ($kJ \ mol^{-1}$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo