જીવાવરણ કેવી રીતે રચાય છે ?

  • A

      એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.

  • B

      જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.

  • C

      પ્રકૃતિમાં સૌ નિવસનતંત્ર મળીને.

  • D

      વ્યક્તિગત સજીવો મળીને.

Similar Questions

અસંગત બાબતને અલગ તારવો.

નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?

નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?

નિવસનતંત્ર એટલે ......

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?