જીવાવરણ કેવી રીતે રચાય છે ?
એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.
જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.
પ્રકૃતિમાં સૌ નિવસનતંત્ર મળીને.
વ્યક્તિગત સજીવો મળીને.
જીવાવરણ ......નું બનેલું છે.
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
નિવસનતંત્ર એટલે ......
માનવનિર્મિત નિવસનતંત્ર કે કૃત્રિમ નિવસનતંત્રના બે ઉદાહરણો આપો. મુખ્ય વિશેષતાઓ જણાવો કે જે દ્વારા તેઓ કુદરતી નિવસનતંત્રથી જુદાં પડે છે.
જાતિ પછી છેક જીવાવરણની ક્રમશઃ રચના કયા ક્રમમાં થાય છે ?