જીવાવરણ કેવી રીતે રચાય છે ?
એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.
જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.
પ્રકૃતિમાં સૌ નિવસનતંત્ર મળીને.
વ્યક્તિગત સજીવો મળીને.
કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.
અસંગત બાબતને અલગ તારવો.
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?