જીવાવરણ કેવી રીતે રચાય છે ?
એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.
જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.
પ્રકૃતિમાં સૌ નિવસનતંત્ર મળીને.
વ્યક્તિગત સજીવો મળીને.
અસંગત બાબતને અલગ તારવો.
નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
નિવસનતંત્ર એટલે ......
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?