જીવાવરણ કેવી રીતે રચાય છે ?

  • A

      એક સામાન્ય વસવાટમાં જીવન ગાળતી વસતિઓ મળીને.

  • B

      જીવસમાજ અને પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી.

  • C

      પ્રકૃતિમાં સૌ નિવસનતંત્ર મળીને.

  • D

      વ્યક્તિગત સજીવો મળીને.

Similar Questions

કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.

તે માનવ – નિર્મિત નિવસનતંત્ર છે.

મનુષ્ય નિર્મિત નિવસનતંત્ર

અસંગત બાબતને અલગ તારવો.

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?