નિવસનતંત્રની રચનામાં કઈ ઘટના જવાબદાર છે ?

  • A

      જીવસમાજ અને ઊર્જા વચ્ચે આપ-લે

  • B

      વસતિ અને જાતિ વચ્ચે આંતરક્રિયા

  • C

      વસતિ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા

  • D

      સજીવસમાજ અને પર્યાવરણ વચ્ચે આંતરક્રિયા

Similar Questions

નિવસનતંત્રનાં ઘટકોનું વર્ણન કરો. 

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?

પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........

આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.

શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?