વિધાન $X$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
વિધાન $Y$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ સજીવનાં અદ્વિતીય લક્ષણો છે.

  • A
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ $X$ માટેની સમજૂતી નથી.
  • B
    વિધાન $X$ સાચું છે અને વિધાન $Y$ ખોટું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે અને વિધાન $Y$ એ $X$ માટેની સમજૂતી છે.
  • D
    વિધાન $X$ અને વિધાન $Y$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

બધા જ અસ્તિત્વ ધરાવતા સજીવો $.....$ દર્શાવે છે.

નીચેનામાંથી કયું લક્ષણ બધા જ સજીવોમાં હોય તે જરૂરી નથી?

નીચેનામાંથી કયો ગુણધર્મ બધા જ સજીવો માટે પાયાનો છે?

નીચેનામાંથી શેમાં વૃદ્ધિ જોવા મળે છે?

ચયાપચય (Metabolism) એ તમામ સજીવોનું અપવાદ વિનાનું એક લાક્ષણિક લક્ષણ છે. પાત્રમાં (in vitro) થતી અલગ કરેલી ચયાપચયની પ્રક્રિયાઓ સજીવ નથી,પરંતુ ચોક્કસપણે તે જીવંત પ્રક્રિયાઓ છે. આ વિધાન પર ટિપ્પણી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo