વિધાન $x$ : ઉત્સેચકો ચોક્કસ તાપમાનની મર્યાદામાં સક્રિય હોય છે.
વિધાન $y$ : નીચા તાપમાને ઉત્સેચકો નાશ પામે છે.

  • A
    વિધાન $x$ અને વિધાન $y$ બંને સાચા છે.
  • B
    વિધાન $x$ અને વિધાન $y$ બંને ખોટાં છે.
  • C
    વિધાન $x$ સાચું અને વિધાન $y$ ખોટું છે.
  • D
    વિધાન $x$ ખોટું અને વિધાન $y$ સાચું છે.

Explore More

Similar Questions

જેમ તાપમાન $3^o \,C$ થી $45^o \,C$ સુધી બદલાય છે,તેમ ઉત્સેચકની પ્રવૃત્તિનો દર:

કયો ઉત્સેચક એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં સમૂહના સ્થળાંતરને ઉદ્દીપ્ત કરે છે?

ઉત્સેચકની સક્રિયતા પર તાપમાન અને $pH$ ની શું અસર થાય છે?

$A$ - ઉત્સેચકની પ્રવૃત્તિ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર દ્વારા પ્રભાવિત થઈ શકે છે.
$R$ - આ પરિબળો ઉત્સેચકની પ્રવૃત્તિનું નિયમન કરે છે.

આપેલ આલેખીય નિરૂપણ ઉત્સેચકીય સક્રિયતાને ત્રણ શરતો ($pH$,તાપમાન અને પ્રક્રિયકનું સંકેન્દ્રણ) હેઠળ દર્શાવે છે. આપેલ અક્ષો $X$ અને $Y$ શું દર્શાવે છે?
$X$-અક્ષ $-$ $Y$-અક્ષ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo