હિમોગ્લોબિન અને ક્લોરોફિલનાં કાર્યો જણાવો.

  • A
    શ્વસનવાયુઓનો વિનિમય,પ્રકાશસંશ્લેષણ
  • B
    રોગપ્રતિકારક શક્તિ,હલનચલન
  • C
    $N_2$ સ્થાપન,$N_2$ ચયાપચય
  • D
    બધી જ દેહધાર્મિક ક્રિયાઓમાં ઉપયોગી

Explore More

Similar Questions

વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલા વિવિધ ભાગોમાં કાર્બન ડાયોક્સાઈડના આંશિક દબાણ માટે નીચેના જોડકા જોડો.
કોલમ-$I$કોલમ-$II$ ($mm\, Hg$ દબાણ)
$P$. વાતાવરણીય હવા$I$. $40$
$Q$. પેશીઓ$II$. $45$
$R$. ઓક્સિજનયુક્ત રુધિર$III$. $0.3$

જારક શ્વસનમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે?
$I.$ બાહ્ય શ્વસન
$II.$ વાયુઓનું વહન
$III.$ આંતરિક શ્વસન
$IV.$ કોષીય શ્વસન
આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે,આપેલા સોપાનને ક્રમવાર લખો.
$(a)$ વાયુઓ ($O_2$ અને $CO_2$) નું વાયુકોષ્ઠ પટલ દ્વારા પ્રસરણ.
$(b)$ રુધિર દ્વારા વાયુઓનું વહન.
$(c)$ કોષો દ્વારા ચયાપચયની પ્રક્રિયાઓ માટે $O_2$ નો ઉપયોગ અને પરિણામે $CO_2$ મુક્ત થવું.
$(d)$ ફુપ્ફુસીય વેન્ટિલેશન જેના દ્વારા વાતાવરણીય હવા અંદર લેવામાં આવે છે અને $CO_2$ યુક્ત વાયુકોષ્ઠની હવા બહાર કાઢવામાં આવે છે.
$(e)$ રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ.

માનવ શરીરમાં શ્વસનતંત્રના આપેલા સોપાનને તે જે ક્રમમાં થાય છે તે મુજબ ગોઠવો:
$I.$ શ્વાસોચ્છવાસ અથવા ફુપ્ફુસીય વેન્ટિલેશન
$II.$ રુધિર અને પેશીઓ વચ્ચે $O_2$ અને $CO_2$ નું પ્રસરણ
$III.$ રુધિર દ્વારા વાયુઓનું વહન
$IV.$ કોષો દ્વારા $O_2$ નો ઉપયોગ
$V.$ વાયુકોષ્ઠ પટલ દ્વારા $O_2$ અને $CO_2$ નું પ્રસરણ
સાચો વિકલ્પ પસંદ કરો.

ખોટું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo