નાઇટ્રોજનના ચયાપચયમાં કયું ખનીજતત્વ મહત્વની ભૂમિકા ભજવે છે?

  • A
    બોરોન
  • B
    ઝિંક
  • C
    મોલિબ્ડેનમ
  • D
    ક્લોરિન

Explore More

Similar Questions

જો $2x + 5 = 15$ હોય,તો $x$ ની કિંમત શું છે?

જો બે રેખાઓના દિક્કોસાઈન સમીકરણો $l+m+n=0$ અને $2lm+2ln-mn=0$ નું સમાધાન કરે,તો તે બે રેખાઓ વચ્ચેનો લઘુકોણ કેટલો થાય?

એક તોપનો ગોળો $200\, m/s$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે છોડવામાં આવે છે. તેની ગતિના સૌથી ઉચ્ચતમ બિંદુએ,તે $3$ સમાન ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. એક ટુકડો $100\, m/s$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ જાય છે,અને બીજો ટુકડો $100\, m/s$ ના વેગથી શિરોલંબ નીચેની તરફ પડે છે. ત્રીજા ટુકડાનો વેગ કેટલો હશે?

નીચેની વાયુરૂપ સંતુલન પ્રક્રિયાઓ ધ્યાનમાં લો,જેના સંતુલન અચળાંકો અનુક્રમે $K_{1}$ અને $K_{2}$ છે.
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$
$2 SO_{3(g)} \rightleftharpoons 2 SO_{2(g)} + O_{2(g)}$
સંતુલન અચળાંકો વચ્ચેનો સંબંધ શું છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo