વિધાન $(S)$: વાઇરસને સજીવ અને નિર્જીવ વચ્ચેની કડી માનવામાં આવે છે.
કારણ $(R)$: વાઇરસ માત્ર યજમાન કોષની અંદર જ સ્વયંજનન પામે છે,જ્યારે મુક્ત અવસ્થામાં તે નિર્જીવ કણો તરીકે વર્તે છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ ખોટું છે અને $R$ સાચું છે.

Explore More

Similar Questions

Column-$I$ અને Column-$II$ ને જોડો:
Column-$I$ Column-$II$
$(i)$ વાયરોઇડ (Viroid) $(a)$ રામચંદ્રન
$(ii)$ કોષ (Cell) $(b)$ લ્યુવેનહોક
$(iii)$ વાયરસ (Virus) $(c)$ ટી. ઓ. ડાઇનર
$(iv)$ કોલેજનનું ત્રિ-કુંતલમય બંધારણ $(d)$ ઇવાનોવસ્કી

આપેલ આકૃતિમાં કયો વાઈરસ દર્શાવેલ છે?

ટોબેકો મોઝેઈક વાઈરસ $(TMV)$ નું જનીનદ્રવ્ય કયું છે?

લાઈકેન $(Lichens)$ ના સંદર્ભમાં શું સાચું છે?

લાઈકેન શહેરોમાં ઉગવાનું પસંદ કરતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo