વિધાન $A$: લિનીયસને વર્ગીકરણવિદ્યાના પિતા કહેવામાં આવે છે.
કારણ $R$: લિનીયસે પુષ્પીય લક્ષણોને આધારે વનસ્પતિઓને $24$ જૂથોમાં વર્ગીકૃત કરી હતી.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

  • A
    $A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $A$ અને $R$ બંને ખોટાં છે.

Explore More

Similar Questions

વર્ગીકરણવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે?

જો વનસ્પતિશાસ્ત્રીને સમાન પ્રજાતિનું નામકરણ કરવાનું હોય,તો તે કોનો ઉપયોગ કરશે?

વિધાન $P$ : સજીવનું નામકરણ બે નામ દ્વારા કરવામાં આવે છે.
વિધાન $Q$ : જાતિનું નામ નાની લિપિમાં લખાય છે.

વટાણાના છોડનું વૈજ્ઞાનિક નામ શું છે?

નીચેનામાંથી કયું વિધાન અસંગત (ખોટું) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo